કાઠમંડુ : નેપાળમાં પૂર અને ભૂસ્ખલનના કારણે મૃત્યુઆંક 200ને વટાવી ગયો છે. ચાર ડઝનથી વધુ લોકો હજુ પણ ગુમ છે. ભૂસ્ખલનમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. પૂરના પાણી ઓસરતા સરકારે લોકો માટે ખાવા-પીવાની વ્યવસ્થા કરવાનું શરૂ કરી દીધું છે.
ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, પૂર અને ભૂસ્ખલનના કારણે મૃત્યુઆંક વધીને 204 થઈ ગયો છે. ગૃહ મંત્રાલયના પ્રવક્તા ઋષિરામ તિવારીએ કહ્યું કે, સોમવારે સવારે 11 વાગ્યા સુધી દેશભરમાંથી મળેલા આંકડા અનુસાર અત્યાર સુધીમાં 204 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, અત્યાર સુધીમાં ચાર ડઝન લોકો ગુમ થયાની જાણ થઈ છે.
સમગ્ર દેશમાંથી ગૃહ મંત્રાલયની ડિઝાસ્ટર મેનેજમેન્ટ બ્રાન્ચ પાસેથી મળેલા આંકડા દર્શાવે છે કે, અત્યાર સુધીમાં 49 લોકો ગુમ થયા હોવાની માહિતી મળી છે. પ્રવક્તા તિવારીએ કહ્યું કે, હાલમાં લગભગ 200 ઘાયલ લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પૂર અને ભૂસ્ખલનમાં ફસાયેલા લગભગ ચાર હજાર લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
પ્રવક્તાએ કહ્યું કે, સરકારની પ્રાથમિકતા બેઘર લોકો માટે અસ્થાયી આવાસની વ્યવસ્થા કરવાની છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન કેપી શર્મા ઓલી આજે નેપાળ પહોંચતાની સાથે જ યોજાનારી કેબિનેટની બેઠકમાં અસરગ્રસ્ત લોકોને અસ્થાયી આવાસ બનાવવા માટે પ્રથમ હપ્તો આપવાનો નિર્ણય લેવામાં આવશે.
આ ઉપરાંત હાઈવેની કામગીરી પણ સરકારની પ્રાથમિકતા છે. ત્રણ દિવસ પછી ઘટસ્થાપન શરૂ થઈ રહ્યું છે અને કાઠમંડુમાંથી લગભગ 10 લાખ લોકો રોડ માર્ગે પોતપોતાના ઘરે જાય છે. હાલમાં કાઠમંડુથી બહાર જતા તમામ હાઇવે બંધ છે. સરકારની પ્રાથમિકતા તેમને ચલાવવાની છે. જેથી દશેરા નિમિત્તે લોકો પોતાના ગામ અને અન્ય શહેરોમાં જઈ શકે.
નેપાળ: પૂર અને ભૂસ્ખલનથી મૃત્યુઆંક 200ને પાર, ડઝન બંધ લોકો ગુમ
મુંબઇ ગ્રેન ડીલર્સ એસોસિએશને જીએસટી સુધારા માટે અપ...
મુંબઈ, 24 ઓગસ્ટ: મુંબઇ ગ્રેન ડીલર્સ એસોસિએશને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, માનનીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ અને માનનીય ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી શ્રી પીય...
અમદાવાદમાં બનતો ઇતિહાસિક સબરમતી પુલ: બુલેટ ટ્રેન પ...
અમદાવાદ: દેશની પહેલી બુલેટ ટ્રેન માટેના મલ્ટી-મોડલ કોરીડોરના ભાગરૂપે, અમદાવાદ ખાતે સબરમતી નદી પર એક આધુનિક પુલનું નિર્માણ કરવામાં આવી રહ્ય...
વડોદરામાં પાણી કટોકટીની જાહેરાત: હવે 5 ઓગસ્ટે અડધા...
વડોદરા : વડોદરા મહાનગરપાલિકા હસ્તકના મહીસાગર નદીના રાયકા દોડકા ખાતે પાણીના સ્રોત સાથે લાઇન જોડવાનું કામ અગાઉ તા. 30 જુલાઈએ નક્કી કરવામાં આ...
અમદાવાદ : સાબરમતી નદીના કાંઠા માટે પૂરનું એલર્ટ: વ...
અમદાવાદ, 29 જુલાઇ 2025: ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે સાબરમતી ન...
મુંબઈ મહાપાલિકાના વોર્ડ 9માં ભાજપના શિવા શેટ્ટીનું...
મુંબઈ: 13 January 2026:મુંબઈ મહાપાલિકાની આગામી 15 જાન્યુઆરીએ યોજાનારી ચૂંટણીને લઈને શહેરભરમાં ચૂંટણી પ્રચારની મર્યાદા મંગળવારે સ...
ચારકોપમાં 5 ઉમેદવાર છતાં ભાજપ અને ઠાકરે સેનાના ઉમે...
મુંબઈ 12012026: મુંબઈ મહાપાલિકાની 15 જાન્યુઆરીએ યોજાનારી ચૂંટણીને લઈને ચારકોપના વોર્...
મહાપાલિકાના મલાડના વોર્ડ-47માં ત્રિપાંખિયો જંગ : ...
મુંબઈ 12012026 :મુંબઈ મહાપાલિકાના મલાડના વોર્ડ નંબર 47માં નવ ઉમેદવારો ચૂ઼ટણી જંગમાં છે, પરંતુ અહીં ત્રિપાંખિયા જંગમાં કોંગ્રેસ, ભાજપ અને શિવસેના યુ...
More Local News To You
Make every story matter—get news that resonates with you through your ABC Account.
રાજકોટમાં વોટસન મ્યુઝિયમ ખાતે, 20 ઓક્ટોબર સુધી રક્ષિત સ્મારકોના ચિત્ર પ્રદર્શનનું આયોજન
રાજકોટઅમદાવાદ : ગુજરાત સરકાર દ્વારા હાલમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામ...
માંગરોળ દુષ્કર્મ કેસમાં ત્રીજો વોન્ટેડ આરોપી ઝડપાયો, રાજસ્થાન ભાગવાનો હતો પ્લાન - મુંબઈ-અજમેર ટ્રેનમાં બેસી રાજસ્થાન ભાગે એ પહેલાં અમદાવાદ સાબરમતી સ્ટેશનથી ઝડપ્યો
અમદાવાદ : માંગરોળ દુષ્કર્મ કેસનો વધુ એક આરોપી ઝડપાયો છે. આરોપી રામ સજ...
વડોદરામાં મોડી રાત્રે વરસાદ વરસતા શહેરની અનેક સોસાયટીઓમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ
વડોદરા:વડોદરામાં મોડી રાત્રે વરસાદ વરસતા શહેરની અનેક સોસાયટીઓમાં પાણી ...
Stay Connected
મુંબઈ મહાપાલિકાના વોર્ડ 9માં ભાજપના શિવા શેટ્ટીનું પલડું ભારે : કોઈ પણ સમયે કામ કરવા માટે જાણીતા શિવાભાઇ સ્થાનિક મતદારોમાં લોકપ્રિય
મુંબઈ: 13 January 2026:મુંબઈ મહાપાલિકાની આગામી 15 જાન્યુઆરીએ યોજાનારી ચૂંટણીને...
ચારકોપમાં 5 ઉમેદવાર છતાં ભાજપ અને ઠાકરે સેનાના ઉમેદવારની ટક્કર ચારકોપ વોર્ડ નં. 30માં ચૂંટણીનો રંગ ચઢ્યો
મુંબઈ 12012026: મુંબઈ મહાપાલિકાની ...
મહાપાલિકાના મલાડના વોર્ડ-47માં ત્રિપાંખિયો જંગ : કોંગ્રેસના ઉમેદવારને ઠેર ઠેરથી આવકાર
મુંબઈ 12012026 :મુંબઈ મહાપાલિકાના મલાડના વોર્ડ નંબર 47માં નવ ઉમેદવારો ચૂ઼ટણી જંગમાં છે, પરંતુ અહી...
Previous
Article