મોડાસા:નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે. ત્યારે જામનગરમાં ખોડલધામ નવરાત્રી ઉત્સવમાં ડિજિટલ આરતી કરવામાં આવી હતી. જેમાં 10,000 થી વધુ લોકોએ મોબાઇલની ફ્લેશ લાઈટ વડે માતાજીની ડિજિટલ આરતી કરી હતી. જ્યારે સમગ્ર ગ્રાઉન્ડમાં માતાજીની આરતી ચાલી રહી હતી અને બીજી તરફ અસંખ્ય મોબાઇલની ફ્લેશલાઇટ થી ડિજિટલ આરતીનો નજારો જોવા મળ્યો હતો.
ખોડલધામ નવરાત્રી મહોત્સવનું જામનગરમાં છેલ્લા સાત વર્ષથી વધુ સમયથી આયોજન કરવામાં આવે છે. જેમાં ખોડલધામ ટ્રસ્ટ દ્વારા ગુજરાતના જામનગર સહિત રાજ્યના 37 જગ્યાએ નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. ત્યારે ખોડલધામ નવરાત્રીનું આયોજન જામનગર સમિતિ દ્વારા કરવામાં આવે છે. જેમાં જામનગરમાં રહેતા લેવા પટેલ સમાજના યુવાનો સહિત વડીલોને પારિવારિક માહોલમાં નવરાત્રી પર્વની ઉજવણી કરી ગરબે રમી શકે તેવી તમામ સુવિધા સાથે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. તેમજ નવરાત્રી ઉત્સવ દરમિયાન એકઠું થતું આર્થિક ફંડ શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા બનાવવામાં આવી રહેલી કેન્સર હોસ્પિટલમાં અર્પણ કરવામાં આવે છે.ખોડલધામ નવરાત્રી મહોત્સવમાં સૌ પ્રથમ માતાજીની 8-30 કલાકે દરરોજ સમયસર આરતી કરવામાં આવે છે ત્યારબાદ 9:00 વાગ્યાથી ગરબાની રમઝટ શરૂ કરવામાં આવે છે અને રાત્રિના 12:00 વાગ્યા સુધી માતાજીની આરાધના કરી ખેલૈયો ગરબે ઘૂમે છે. ત્યારબાદ રાષ્ટ્રને સમર્પિત વંદે માતરમનું રાષ્ટ્ર ભક્તિ ગાન કરવામાં આવે છે.જ્યારે 1,30,000 ફૂટ જેટલું વિશાળ ગ્રાઉન્ડમાં નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવે છે જેમાં માતાજીની સ્થાપના કરવામાં આવી છે અને દરરોજ અલગ અલગ થીમ પર માતાજીનો શણગાર કરવામાં આવે છે.જ્યારે ગ્રાઉન્ડમાં એકી સાથે 5,000 થી વધુ ખેલૈયાઓ ગરબે રમતા હોય છે અને ગરબાની રમઝટ બોલાવતા હોય છે ત્યારે ખાસ કરીને બેઠક વ્યવસ્થામાં પણ હજારોની સંખ્યામાં લોકો ગરબા નિહાળી રહ્યા હોય છે.જ્યારે સંપૂર્ણ ગ્રાઉન્ડમાં સીસીટીવી કેમેરા થી બાજ નજર રાખવામાં આવે છે. તેમજ ખાસ સિક્યુરિટી ગોઠવવામાં આવી છે અને આરોગ્યનું ખાસ ધ્યાન રાખતાની સાથે એમ્બ્યુલન્સ રાખવામાં આવી છે.નવરાત્રીમાં આવતા લોકો માટે ખાસ અલગ અલગ પાર્કિંગ બનાવવામાં આવ્યા છે જેમાં હજારોની સંખ્યામાં મોટરસાયકલ અને મોટરકાર પાર્ક થઈ જાય તેવી ખાસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. તેમજ ગ્રાઉન્ડમાં હજારોની સંખ્યામાં ખેલૈયો અને લોકો ગરબા નિહાળી રહ્યા હોય છે ત્યારે તમામ લોકો માટે પીવાના પાણીની પણ ખાસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે
ખોડલધામ નવરાત્રી મહોત્સવમાં 10,000 થી વધુ લોકોએ ફ્લેશ લાઈટથી ડિજિટલ આરતી કરીને મન મૂકીને ખેલૈયોએ ગરબાની રમઝટ બોલાવી
મુંબઇ ગ્રેન ડીલર્સ એસોસિએશને જીએસટી સુધારા માટે અપ...
મુંબઈ, 24 ઓગસ્ટ: મુંબઇ ગ્રેન ડીલર્સ એસોસિએશને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, માનનીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ અને માનનીય ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી શ્રી પીય...
અમદાવાદમાં બનતો ઇતિહાસિક સબરમતી પુલ: બુલેટ ટ્રેન પ...
અમદાવાદ: દેશની પહેલી બુલેટ ટ્રેન માટેના મલ્ટી-મોડલ કોરીડોરના ભાગરૂપે, અમદાવાદ ખાતે સબરમતી નદી પર એક આધુનિક પુલનું નિર્માણ કરવામાં આવી રહ્ય...
વડોદરામાં પાણી કટોકટીની જાહેરાત: હવે 5 ઓગસ્ટે અડધા...
વડોદરા : વડોદરા મહાનગરપાલિકા હસ્તકના મહીસાગર નદીના રાયકા દોડકા ખાતે પાણીના સ્રોત સાથે લાઇન જોડવાનું કામ અગાઉ તા. 30 જુલાઈએ નક્કી કરવામાં આ...
અમદાવાદ : સાબરમતી નદીના કાંઠા માટે પૂરનું એલર્ટ: વ...
અમદાવાદ, 29 જુલાઇ 2025: ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે સાબરમતી ન...
મુંબઈ મહાપાલિકાના વોર્ડ 9માં ભાજપના શિવા શેટ્ટીનું...
મુંબઈ: 13 January 2026:મુંબઈ મહાપાલિકાની આગામી 15 જાન્યુઆરીએ યોજાનારી ચૂંટણીને લઈને શહેરભરમાં ચૂંટણી પ્રચારની મર્યાદા મંગળવારે સ...
ચારકોપમાં 5 ઉમેદવાર છતાં ભાજપ અને ઠાકરે સેનાના ઉમે...
મુંબઈ 12012026: મુંબઈ મહાપાલિકાની 15 જાન્યુઆરીએ યોજાનારી ચૂંટણીને લઈને ચારકોપના વોર્...
મહાપાલિકાના મલાડના વોર્ડ-47માં ત્રિપાંખિયો જંગ : ...
મુંબઈ 12012026 :મુંબઈ મહાપાલિકાના મલાડના વોર્ડ નંબર 47માં નવ ઉમેદવારો ચૂ઼ટણી જંગમાં છે, પરંતુ અહીં ત્રિપાંખિયા જંગમાં કોંગ્રેસ, ભાજપ અને શિવસેના યુ...
More Local News To You
Make every story matter—get news that resonates with you through your ABC Account.
કેદારનાથ યાત્રા 15 દિવસ બાદ પગપાળા રસ્તે ફરી શરૂ
કેદારનાથ: કામદારોની મહેનત બાદ કેદારનાથ ફૂટપાથનું સમારકામ કરવામાં આવ્યું હતું. આ પછી કેદારનાથ 15 દિવસ પછી પગપાળા યાત્રા ફરી શરૂ થઈ. ઉત્તર પ્રદ...
લૉ સ્ટૂડન્ટે વડોદરામાં ઘાતક કાર અકસ્માત માટે ખાંચને આરોપી બનાવ્યો, નશામાં થવાની ઘટના નકારી
વડોદરા, ગુજરાત — ...
ભારતના પ્રધાનમંત્રી મોદી અને પેલેસ્ટાઈનના પ્રમુખ મહમૂદ અબ્બાસ ન્યૂયોર્કમાં મળ્યા
ન્યૂયોર્ક : ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અમેરિકાના પ્રવાસ દરમિયાન પેલેસ્ટાઈનના પ્રમુખ મ...
Stay Connected
મુંબઈ મહાપાલિકાના વોર્ડ 9માં ભાજપના શિવા શેટ્ટીનું પલડું ભારે : કોઈ પણ સમયે કામ કરવા માટે જાણીતા શિવાભાઇ સ્થાનિક મતદારોમાં લોકપ્રિય
મુંબઈ: 13 January 2026:મુંબઈ મહાપાલિકાની આગામી 15 જાન્યુઆરીએ યોજાનારી ચૂંટણીને...
ચારકોપમાં 5 ઉમેદવાર છતાં ભાજપ અને ઠાકરે સેનાના ઉમેદવારની ટક્કર ચારકોપ વોર્ડ નં. 30માં ચૂંટણીનો રંગ ચઢ્યો
મુંબઈ 12012026: મુંબઈ મહાપાલિકાની ...
મહાપાલિકાના મલાડના વોર્ડ-47માં ત્રિપાંખિયો જંગ : કોંગ્રેસના ઉમેદવારને ઠેર ઠેરથી આવકાર
મુંબઈ 12012026 :મુંબઈ મહાપાલિકાના મલાડના વોર્ડ નંબર 47માં નવ ઉમેદવારો ચૂ઼ટણી જંગમાં છે, પરંતુ અહી...
Previous
Article