મોડાસા:નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે. ત્યારે જામનગરમાં ખોડલધામ નવરાત્રી ઉત્સવમાં ડિજિટલ આરતી કરવામાં આવી હતી. જેમાં 10,000 થી વધુ લોકોએ મોબાઇલની ફ્લેશ લાઈટ વડે માતાજીની ડિજિટલ આરતી કરી હતી. જ્યારે સમગ્ર ગ્રાઉન્ડમાં માતાજીની આરતી ચાલી રહી હતી અને બીજી તરફ અસંખ્ય મોબાઇલની ફ્લેશલાઇટ થી ડિજિટલ આરતીનો નજારો જોવા મળ્યો હતો.
ખોડલધામ નવરાત્રી મહોત્સવનું જામનગરમાં છેલ્લા સાત વર્ષથી વધુ સમયથી આયોજન કરવામાં આવે છે. જેમાં ખોડલધામ ટ્રસ્ટ દ્વારા ગુજરાતના જામનગર સહિત રાજ્યના 37 જગ્યાએ નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. ત્યારે ખોડલધામ નવરાત્રીનું આયોજન જામનગર સમિતિ દ્વારા કરવામાં આવે છે. જેમાં જામનગરમાં રહેતા લેવા પટેલ સમાજના યુવાનો સહિત વડીલોને પારિવારિક માહોલમાં નવરાત્રી પર્વની ઉજવણી કરી ગરબે રમી શકે તેવી તમામ સુવિધા સાથે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. તેમજ નવરાત્રી ઉત્સવ દરમિયાન એકઠું થતું આર્થિક ફંડ શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા બનાવવામાં આવી રહેલી કેન્સર હોસ્પિટલમાં અર્પણ કરવામાં આવે છે.ખોડલધામ નવરાત્રી મહોત્સવમાં સૌ પ્રથમ માતાજીની 8-30 કલાકે દરરોજ સમયસર આરતી કરવામાં આવે છે ત્યારબાદ 9:00 વાગ્યાથી ગરબાની રમઝટ શરૂ કરવામાં આવે છે અને રાત્રિના 12:00 વાગ્યા સુધી માતાજીની આરાધના કરી ખેલૈયો ગરબે ઘૂમે છે. ત્યારબાદ રાષ્ટ્રને સમર્પિત વંદે માતરમનું રાષ્ટ્ર ભક્તિ ગાન કરવામાં આવે છે.જ્યારે 1,30,000 ફૂટ જેટલું વિશાળ ગ્રાઉન્ડમાં નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવે છે જેમાં માતાજીની સ્થાપના કરવામાં આવી છે અને દરરોજ અલગ અલગ થીમ પર માતાજીનો શણગાર કરવામાં આવે છે.જ્યારે ગ્રાઉન્ડમાં એકી સાથે 5,000 થી વધુ ખેલૈયાઓ ગરબે રમતા હોય છે અને ગરબાની રમઝટ બોલાવતા હોય છે ત્યારે ખાસ કરીને બેઠક વ્યવસ્થામાં પણ હજારોની સંખ્યામાં લોકો ગરબા નિહાળી રહ્યા હોય છે.જ્યારે સંપૂર્ણ ગ્રાઉન્ડમાં સીસીટીવી કેમેરા થી બાજ નજર રાખવામાં આવે છે. તેમજ ખાસ સિક્યુરિટી ગોઠવવામાં આવી છે અને આરોગ્યનું ખાસ ધ્યાન રાખતાની સાથે એમ્બ્યુલન્સ રાખવામાં આવી છે.નવરાત્રીમાં આવતા લોકો માટે ખાસ અલગ અલગ પાર્કિંગ બનાવવામાં આવ્યા છે જેમાં હજારોની સંખ્યામાં મોટરસાયકલ અને મોટરકાર પાર્ક થઈ જાય તેવી ખાસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. તેમજ ગ્રાઉન્ડમાં હજારોની સંખ્યામાં ખેલૈયો અને લોકો ગરબા નિહાળી રહ્યા હોય છે ત્યારે તમામ લોકો માટે પીવાના પાણીની પણ ખાસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે
ખોડલધામ નવરાત્રી મહોત્સવમાં 10,000 થી વધુ લોકોએ ફ્લેશ લાઈટથી ડિજિટલ આરતી કરીને મન મૂકીને ખેલૈયોએ ગરબાની રમઝટ બોલાવી
મુંબઇ ગ્રેન ડીલર્સ એસોસિએશને જીએસટી સુધારા માટે અપ...
મુંબઈ, 24 ઓગસ્ટ: મુંબઇ ગ્રેન ડીલર્સ એસોસિએશને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, માનનીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ અને માનનીય ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી શ્રી પીય...
અમદાવાદમાં બનતો ઇતિહાસિક સબરમતી પુલ: બુલેટ ટ્રેન પ...
અમદાવાદ: દેશની પહેલી બુલેટ ટ્રેન માટેના મલ્ટી-મોડલ કોરીડોરના ભાગરૂપે, અમદાવાદ ખાતે સબરમતી નદી પર એક આધુનિક પુલનું નિર્માણ કરવામાં આવી રહ્ય...
વડોદરામાં પાણી કટોકટીની જાહેરાત: હવે 5 ઓગસ્ટે અડધા...
વડોદરા : વડોદરા મહાનગરપાલિકા હસ્તકના મહીસાગર નદીના રાયકા દોડકા ખાતે પાણીના સ્રોત સાથે લાઇન જોડવાનું કામ અગાઉ તા. 30 જુલાઈએ નક્કી કરવામાં આ...
અમદાવાદ : સાબરમતી નદીના કાંઠા માટે પૂરનું એલર્ટ: વ...
અમદાવાદ, 29 જુલાઇ 2025: ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે સાબરમતી ન...
એપ્લોઝ એન્ટરટેઇનમેન્ટની ‘ગાંધી’ એ TIFF ના રેડ કાર્...
મુંબઈ:ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ TIFF માં એપ્લોઝ એન્ટરટેઇનમેન્ટની સિરીઝ ‘ગાંધી’, જેનું નિર્દેશન હંસલ મહેતાએ કર્યું છે, આંતરરાષ્ટ્રીય દર્શકો માટે રજૂ કરવામાં આવી...
શ્રી કચ્છી રાજગોર ટ્રસ્ટ, મુળુંડ દ્વારા ભવ્ય શૈક્ષ...
મુલુંડ, તા. ૩ ઓગસ્ટ, ૨૦૨૫ રવિવાર: શ્રી કચ્છી રાજગોર ટ્રસ્ટ, મુળુંડ — જે વર્ષ ૧૯૮૫થી મુંબ્રા થી ભિવંડી અને ભાંડુપ વિસ્તાર સુધી કાર્યરત છે...
વસઈ-વિરાર મનપાનું વિચિત્ર કૃત્ય: સ્મશાનમાં રમતો મા...
વસઈ-વિરાર : વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનનો નિયોજનનો અભાવ અને અસંવેદનશીલ સંચાલનનું વધુ એક ઉદાહરણ પ્રકાશમાં આવ્યું છે. જ્યાં મહાનગરપાલિકાના ઉદ્યાન વિભાગે વસઈના એક સ્મશાન...
ત્રીજા માળના મકાનમાં ઘુસવા માટે બીજી પત્નીએ ઉપયોગ ...
ભાયંદર : પતિના મકાન પર કબજો મેળવવા માટે બીજી પત્ની શીતલે મીરા રોડ ખાતે ક્રેનની મદદથી સીધા ત્રીજા માળની...
More Local News To You
Make every story matter—get news that resonates with you through your ABC Account.
વડોદરામાં ગરમીથી બચવા ટ્રાફિક પોલીસનો મહત્વપૂર્ણ નિર્ણય: મુખ્ય ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે
વડોદરા: સમગ્ર ગુજરાતમાં તીવ્ર ...
સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદનો તાંડવ: દ્વારકા, જૂનાગઢ અને જામનગરમાં ભારે વરસાદ, અમદાવાદમાં ઉકળાટ
રાજકોટ : ગુજરાતમાં કમોસમી વરસાદનો કહેર યથાવત રહ્યો છે. રવિ...
એમસીએક્સ પર સોનાના વાયદાના ભાવમાં રૂ.357 અને ચાંદીમાં રૂ.663નો ઉછાળોઃ ક્રૂડ તેલમાં રૂ.8નો સુધારો
જામનગરમાં ત્રણ ગુમ થયાની ઘટના: મહિલા પોતાના ચાર વર્ષના પુત્ર સાથે અને બેન્ક કર્મચારી એકાએક લાપતા
જામનગર: જામનગર શહેરમાં તાજા સ...
Stay Connected
એપ્લોઝ એન્ટરટેઇનમેન્ટની ‘ગાંધી’ એ TIFF ના રેડ કાર્પેટ પર ભારતનું ગૌરવ વધાર્યું
મુંબઈ:ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ TIFF માં એપ્લોઝ એન્ટરટેઇનમેન્ટની સિરીઝ ‘ગાંધી’, જેનું નિર્દેશન હંસલ મહેતાએ કર...
શ્રી કચ્છી રાજગોર ટ્રસ્ટ, મુળુંડ દ્વારા ભવ્ય શૈક્ષણિક સન્માન અને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
મુલુંડ, તા. ૩ ઓગસ્ટ, ૨૦૨૫ રવિવાર: શ્રી કચ્છી રાજગોર ટ્રસ્ટ, મુળુંડ — જે વર્ષ ૧૯૮૫થી મુ...
વસઈ-વિરાર મનપાનું વિચિત્ર કૃત્ય: સ્મશાનમાં રમતો માટેના સાધનો લગાવાયા, નાગરિકોમાં રોષ
વસઈ-વિરાર : વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનનો નિયોજનનો અભાવ અને અસંવેદનશીલ સંચાલનનું વધુ એક ઉદાહરણ પ્રકાશમાં આવ્યું છે. ...
Previous
Article