નવી દિલ્હી: ટાટા ગ્રુપ અને સિંગાપોર એરલાઈન્સ વચ્ચેના સંયુક્ત સાહસ વિસ્તારાને, એર ઈન્ડિયા સાથે મર્જ કરવામાં આવી રહ્યું છે. આ માટે સિંગાપોર એરલાઈન્સને, ભારત સરકાર તરફથી ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (એફડીઆઈ)ની મંજૂરી મળી છે. સરકાર તરફથી મંજૂરી મળ્યા બાદ, સિંગાપોર એરલાઇન્સ મર્જર કરાર હેઠળ એર ઇન્ડિયામાં 25.1 ટકા હિસ્સો હસ્તગત કરશે.
ઉડ્ડયન કંપની સિંગાપોર એરલાઇન્સે ,શુક્રવારે એક નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, તેને પ્રસ્તાવિત મર્જરના ભાગરૂપે એર ઇન્ડિયામાં સીધા વિદેશી રોકાણ માટે ભારત સરકાર પાસેથી મંજૂરી મળી છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ મંજૂરી સાથે, આ મર્જર કરાર આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થવાની આશા છે. આ સોદાથી વિશ્વના સૌથી મોટા એરલાઈન જૂથોમાંથી એક બનવાની અપેક્ષા છે.
દરમિયાન, દેશની ત્રીજી સૌથી મોટી એરલાઇન વિસ્તારાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તે તેની બ્રાન્ડ હેઠળ છેલ્લી ફ્લાઇટ 11 નવેમ્બર, 2024ના રોજ ઓપરેટ કરશે. વાસ્તવમાં આ એટલા માટે છે, કારણ કે સિંગાપોર સ્થિત એરલાઇનનું એર ઇન્ડિયા સાથે મર્જરને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. હવે એર ઈન્ડિયા 12 નવેમ્બર, 2024થી વિસ્તારાની તમામ ફ્લાઈટ્સ ઓપરેટ કરશે. આ માટે ટિકિટ બુકિંગ પણ એર ઈન્ડિયાની વેબસાઈટ દ્વારા કરવામાં આવશે. ટાટાની આગેવાની હેઠળના એર ઈન્ડિયાના વડા કેંપબેલ વિલ્સને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, નિયમનકારી મંજૂરી મળ્યા બાદ વિસ્તારાના વિમાનો અને ક્રૂ, 12 નવેમ્બરે એર ઈન્ડિયામાં જોડાશે.
સિંગાપોર એરલાઇન્સને મર્જર માટે કેન્દ્ર સરકાર પાસેથી એફડીઆઈ મંજૂરી મળી
મુંબઇ ગ્રેન ડીલર્સ એસોસિએશને જીએસટી સુધારા માટે અપ...
મુંબઈ, 24 ઓગસ્ટ: મુંબઇ ગ્રેન ડીલર્સ એસોસિએશને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, માનનીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ અને માનનીય ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી શ્રી પીય...
અમદાવાદમાં બનતો ઇતિહાસિક સબરમતી પુલ: બુલેટ ટ્રેન પ...
અમદાવાદ: દેશની પહેલી બુલેટ ટ્રેન માટેના મલ્ટી-મોડલ કોરીડોરના ભાગરૂપે, અમદાવાદ ખાતે સબરમતી નદી પર એક આધુનિક પુલનું નિર્માણ કરવામાં આવી રહ્ય...
વડોદરામાં પાણી કટોકટીની જાહેરાત: હવે 5 ઓગસ્ટે અડધા...
વડોદરા : વડોદરા મહાનગરપાલિકા હસ્તકના મહીસાગર નદીના રાયકા દોડકા ખાતે પાણીના સ્રોત સાથે લાઇન જોડવાનું કામ અગાઉ તા. 30 જુલાઈએ નક્કી કરવામાં આ...
અમદાવાદ : સાબરમતી નદીના કાંઠા માટે પૂરનું એલર્ટ: વ...
અમદાવાદ, 29 જુલાઇ 2025: ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે સાબરમતી ન...
એપ્લોઝ એન્ટરટેઇનમેન્ટની ‘ગાંધી’ એ TIFF ના રેડ કાર્...
મુંબઈ:ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ TIFF માં એપ્લોઝ એન્ટરટેઇનમેન્ટની સિરીઝ ‘ગાંધી’, જેનું નિર્દેશન હંસલ મહેતાએ કર્યું છે, આંતરરાષ્ટ્રીય દર્શકો માટે રજૂ કરવામાં આવી...
શ્રી કચ્છી રાજગોર ટ્રસ્ટ, મુળુંડ દ્વારા ભવ્ય શૈક્ષ...
મુલુંડ, તા. ૩ ઓગસ્ટ, ૨૦૨૫ રવિવાર: શ્રી કચ્છી રાજગોર ટ્રસ્ટ, મુળુંડ — જે વર્ષ ૧૯૮૫થી મુંબ્રા થી ભિવંડી અને ભાંડુપ વિસ્તાર સુધી કાર્યરત છે...
વસઈ-વિરાર મનપાનું વિચિત્ર કૃત્ય: સ્મશાનમાં રમતો મા...
વસઈ-વિરાર : વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનનો નિયોજનનો અભાવ અને અસંવેદનશીલ સંચાલનનું વધુ એક ઉદાહરણ પ્રકાશમાં આવ્યું છે. જ્યાં મહાનગરપાલિકાના ઉદ્યાન વિભાગે વસઈના એક સ્મશાન...
ત્રીજા માળના મકાનમાં ઘુસવા માટે બીજી પત્નીએ ઉપયોગ ...
ભાયંદર : પતિના મકાન પર કબજો મેળવવા માટે બીજી પત્ની શીતલે મીરા રોડ ખાતે ક્રેનની મદદથી સીધા ત્રીજા માળની...
More Local News To You
Make every story matter—get news that resonates with you through your ABC Account.
૯ ઑગસ્ટે રક્ષાબંધન અને ‘ભારત છોડો આંદોલન’નો ઇતિહાસી સંયોગ, વેપારીઓને રૂ. 17,000 કરોડના વેપારની અપેક્ષા
નવી દિલ્હી, 12 જુલાઈ 2025: આ વર્ષે 9...
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને ચંદનના લેપથી વિશેષ શ્રૃંગાર કરવામાં આવ્યો
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને ચંદનના લેપથી વિશેષ શ્રૃંગાર કરવામાં આવ્યોગિર સોમનાથ: શ્રાવણ શુક...
બે ખગોળીય પથરો, એક દિવસ: પૃથ્વીના નજીક આવવાથી રાહત
નવા દિલ્હી:આજે પૃથ્વી બે ખગોળીય પથરો - ખગોળીય પથર 2024 RO11 અને ખગોળીય...
આરજી કર કેસ: પીડિતાના શરીર પર 24 ઘાવ, પોસ્ટમોર્ટમમાં ઉલ્લેખ નથી
કોલકાતા:પશ્ચિમ બંગાળના આરજી કર મેડિકલ કોલેજમાં મહિલા ડોકટર વિદ્યાર્થીન...
Stay Connected
એપ્લોઝ એન્ટરટેઇનમેન્ટની ‘ગાંધી’ એ TIFF ના રેડ કાર્પેટ પર ભારતનું ગૌરવ વધાર્યું
મુંબઈ:ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ TIFF માં એપ્લોઝ એન્ટરટેઇનમેન્ટની સિરીઝ ‘ગાંધી’, જેનું નિર્દેશન હંસલ મહેતાએ કર...
શ્રી કચ્છી રાજગોર ટ્રસ્ટ, મુળુંડ દ્વારા ભવ્ય શૈક્ષણિક સન્માન અને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
મુલુંડ, તા. ૩ ઓગસ્ટ, ૨૦૨૫ રવિવાર: શ્રી કચ્છી રાજગોર ટ્રસ્ટ, મુળુંડ — જે વર્ષ ૧૯૮૫થી મુ...
વસઈ-વિરાર મનપાનું વિચિત્ર કૃત્ય: સ્મશાનમાં રમતો માટેના સાધનો લગાવાયા, નાગરિકોમાં રોષ
વસઈ-વિરાર : વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનનો નિયોજનનો અભાવ અને અસંવેદનશીલ સંચાલનનું વધુ એક ઉદાહરણ પ્રકાશમાં આવ્યું છે. ...
Previous
Article