અંબાજી : અંબાજી -દાંતા વચ્ચે ત્રિશુળીયા ઘાટ ખાતે સવારે બસમાં ભયંકર અકસ્માત સર્જાયો હતો. નડિયાદ, કઠલાલ તથા આજુબાજુના વિસ્તારના 65 થી વધુ મુસાફરો અંબાજીના દર્શન કરીને પરત ફરતા બસ પલ્ટી ખાતા અકસ્માત થયો હતો. બનાસકાંઠા જિલ્લા કલેકટરઅને વહીવટી તંત્ર દ્વારા ત્વરિત સમયસૂચકતા દાખવી તમામ ઘાયલ મુસાફરોને દાંતા રેફરલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર અપાઇ હતી. જયા
રે 52 જેટલા ઘાયલ મુસાફરોને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે ખસેડાયા હતા. જિલ્લા કલેકટર મિહિર પટેલ અને જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા,sdm સિધ્ધિ વરમાં,dysp ડો. જીજ્ઞેશ ગામીત એ દાંતા સ્થિત ત્રિશુળીયા ઘાટના અકસ્માત સ્થળ વિઝીટ લીધી હતી. જે બાદ તેઓએ સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે ગંભીર રીતે ઘાયલ થયેલા મુસાફરોની મુલાકાત લીધી હતી. જિલ્લા કલેકટરએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈને ગંભીર અકસ્માત બાબતે સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે ઘાયલ લોકોને રૂબરૂ મળીને તેમના ખબર અંતર પૂછ્યા હતા.
આ તકે જિલ્લા કલેકટર મિહિર પટેલ એ જણાવ્યું હતું કે, તમામ ઘાયલ મુસાફરોની સ્થિતિ અત્યારે સ્ટેબલ છે. પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ઘાયલોને સઘન સારવાર અર્થે આરોગ્યની ટીમ ખડેપગે છે. આ અકસ્માતમાં 02 પુરુષ અને 01 બાળક કુલ મળીને 03 લોકોનું નિધન થયું છે. આ અકસ્માત અંગે પોલીસ તપાસ ચાલી રહી છે. જોકે આ રાહત કામગિરી માં પત્રકારો, સ્થાનિક લોકો,108 એમ્બ્યુલન્સ વિર્ગેરે એ પ્રશંસનીય કામગીરી કરી હતી.. અંબાજી નજીક ગમખ્વાર અકસ્માત ની ઘટના અંબાજી થી દર્શન કરી પરત ફરતા અકસ્માત સર્જ્યો ત્રિશુંલિયા ઘટા માં લક્ઝરી બસ પલ્ટી અંબાજી થી કઠલાલ તરફ જતા રસ્તા માં ઝક્ઝરી બસ પલટી બસ માં 4 થી 5 ના મોત45 ઉપરાંત ને ભારે ગંભીર ઈજાઓ કઠલાલ ના મુસાફરો ગઈકાલે અંબાજી થી દર્શન કરી આજે પરત કઠલાલ પરત ફરતા અકસ્માત સર્જ્યો ટ્રિશુલિયા ઘાટા ના. લક્ઝરી પલ્ટી પોલિસ,108 સાથે સ્થાનિકલોકો એ ઇજાગ્રસ્તોને કર્યાં રેસ્ક્યું પ્રથમ ઇજાગ્રસ્તો ને દાંતા ની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ઇજાગ્રસ્તો ની સંખ્યા વધતા ગ્લુકોઝ ના બાટલા ઝાડ ઉપર બાંધી ને ચઢાવવા પાડયા.... મોટાભાગે ઇજાગ્રસ્તો ને પાલનપુર રિફર કરાયા....
અંબાજી - દાંતા વચ્ચે ત્રીશુલિયા ઘાટા માં લક્ઝરી બસ પલ્ટી,3 મોત 52 ઘાયલ.મુસાફરો કઠલાલ ના હતા
મુંબઇ ગ્રેન ડીલર્સ એસોસિએશને જીએસટી સુધારા માટે અપ...
મુંબઈ, 24 ઓગસ્ટ: મુંબઇ ગ્રેન ડીલર્સ એસોસિએશને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, માનનીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ અને માનનીય ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી શ્રી પીય...
અમદાવાદમાં બનતો ઇતિહાસિક સબરમતી પુલ: બુલેટ ટ્રેન પ...
અમદાવાદ: દેશની પહેલી બુલેટ ટ્રેન માટેના મલ્ટી-મોડલ કોરીડોરના ભાગરૂપે, અમદાવાદ ખાતે સબરમતી નદી પર એક આધુનિક પુલનું નિર્માણ કરવામાં આવી રહ્ય...
વડોદરામાં પાણી કટોકટીની જાહેરાત: હવે 5 ઓગસ્ટે અડધા...
વડોદરા : વડોદરા મહાનગરપાલિકા હસ્તકના મહીસાગર નદીના રાયકા દોડકા ખાતે પાણીના સ્રોત સાથે લાઇન જોડવાનું કામ અગાઉ તા. 30 જુલાઈએ નક્કી કરવામાં આ...
અમદાવાદ : સાબરમતી નદીના કાંઠા માટે પૂરનું એલર્ટ: વ...
અમદાવાદ, 29 જુલાઇ 2025: ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે સાબરમતી ન...
એપ્લોઝ એન્ટરટેઇનમેન્ટની ‘ગાંધી’ એ TIFF ના રેડ કાર્...
મુંબઈ:ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ TIFF માં એપ્લોઝ એન્ટરટેઇનમેન્ટની સિરીઝ ‘ગાંધી’, જેનું નિર્દેશન હંસલ મહેતાએ કર્યું છે, આંતરરાષ્ટ્રીય દર્શકો માટે રજૂ કરવામાં આવી...
શ્રી કચ્છી રાજગોર ટ્રસ્ટ, મુળુંડ દ્વારા ભવ્ય શૈક્ષ...
મુલુંડ, તા. ૩ ઓગસ્ટ, ૨૦૨૫ રવિવાર: શ્રી કચ્છી રાજગોર ટ્રસ્ટ, મુળુંડ — જે વર્ષ ૧૯૮૫થી મુંબ્રા થી ભિવંડી અને ભાંડુપ વિસ્તાર સુધી કાર્યરત છે...
વસઈ-વિરાર મનપાનું વિચિત્ર કૃત્ય: સ્મશાનમાં રમતો મા...
વસઈ-વિરાર : વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનનો નિયોજનનો અભાવ અને અસંવેદનશીલ સંચાલનનું વધુ એક ઉદાહરણ પ્રકાશમાં આવ્યું છે. જ્યાં મહાનગરપાલિકાના ઉદ્યાન વિભાગે વસઈના એક સ્મશાન...
ત્રીજા માળના મકાનમાં ઘુસવા માટે બીજી પત્નીએ ઉપયોગ ...
ભાયંદર : પતિના મકાન પર કબજો મેળવવા માટે બીજી પત્ની શીતલે મીરા રોડ ખાતે ક્રેનની મદદથી સીધા ત્રીજા માળની...
More Local News To You
Make every story matter—get news that resonates with you through your ABC Account.
ઉસના ચોખામાંથી નિકાસ ડ્યુટી હટાવી, કેન્દ્ર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું - કેન્દ્ર સરકારે ચોખાની નિકાસ વધારવાનો નિર્ણય લીધો
નવી દિલ્હી : ચોખાની નિકાસને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે ઉસના ...
માંગરોળ દુષ્કર્મ કેસમાં ત્રીજો વોન્ટેડ આરોપી ઝડપાયો, રાજસ્થાન ભાગવાનો હતો પ્લાન - મુંબઈ-અજમેર ટ્રેનમાં બેસી રાજસ્થાન ભાગે એ પહેલાં અમદાવાદ સાબરમતી સ્ટેશનથી ઝડપ્યો
અમદાવાદ : માંગરોળ દુષ્કર્મ કેસનો વધુ એક આરોપી ઝડપાયો છે. આરોપી રામ સજ...
વડાપ્રધાન મોદી આવતીકાલે મહારાષ્ટ્રના વર્ધા અને અમરાવતીનો કરશે પ્રવાસ
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આવતીકાલે શુક્રવારે મહારાષ્ટ્રન...
Stay Connected
એપ્લોઝ એન્ટરટેઇનમેન્ટની ‘ગાંધી’ એ TIFF ના રેડ કાર્પેટ પર ભારતનું ગૌરવ વધાર્યું
મુંબઈ:ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ TIFF માં એપ્લોઝ એન્ટરટેઇનમેન્ટની સિરીઝ ‘ગાંધી’, જેનું નિર્દેશન હંસલ મહેતાએ કર...
શ્રી કચ્છી રાજગોર ટ્રસ્ટ, મુળુંડ દ્વારા ભવ્ય શૈક્ષણિક સન્માન અને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
મુલુંડ, તા. ૩ ઓગસ્ટ, ૨૦૨૫ રવિવાર: શ્રી કચ્છી રાજગોર ટ્રસ્ટ, મુળુંડ — જે વર્ષ ૧૯૮૫થી મુ...
વસઈ-વિરાર મનપાનું વિચિત્ર કૃત્ય: સ્મશાનમાં રમતો માટેના સાધનો લગાવાયા, નાગરિકોમાં રોષ
વસઈ-વિરાર : વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનનો નિયોજનનો અભાવ અને અસંવેદનશીલ સંચાલનનું વધુ એક ઉદાહરણ પ્રકાશમાં આવ્યું છે. ...
Previous
Article