નવી દિલ્હી: ટાટા ગ્રુપ અને સિંગાપોર એરલાઈન્સ વચ્ચેના સંયુક્ત સાહસ વિસ્તારાને, એર ઈન્ડિયા સાથે મર્જ કરવામાં આવી રહ્યું છે. આ માટે સિંગાપોર એરલાઈન્સને, ભારત સરકાર તરફથી ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (એફડીઆઈ)ની મંજૂરી મળી છે. સરકાર તરફથી મંજૂરી મળ્યા બાદ, સિંગાપોર એરલાઇન્સ મર્જર કરાર હેઠળ એર ઇન્ડિયામાં 25.1 ટકા હિસ્સો હસ્તગત કરશે.
ઉડ્ડયન કંપની સિંગાપોર એરલાઇન્સે ,શુક્રવારે એક નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, તેને પ્રસ્તાવિત મર્જરના ભાગરૂપે એર ઇન્ડિયામાં સીધા વિદેશી રોકાણ માટે ભારત સરકાર પાસેથી મંજૂરી મળી છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ મંજૂરી સાથે, આ મર્જર કરાર આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થવાની આશા છે. આ સોદાથી વિશ્વના સૌથી મોટા એરલાઈન જૂથોમાંથી એક બનવાની અપેક્ષા છે.
દરમિયાન, દેશની ત્રીજી સૌથી મોટી એરલાઇન વિસ્તારાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તે તેની બ્રાન્ડ હેઠળ છેલ્લી ફ્લાઇટ 11 નવેમ્બર, 2024ના રોજ ઓપરેટ કરશે. વાસ્તવમાં આ એટલા માટે છે, કારણ કે સિંગાપોર સ્થિત એરલાઇનનું એર ઇન્ડિયા સાથે મર્જરને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. હવે એર ઈન્ડિયા 12 નવેમ્બર, 2024થી વિસ્તારાની તમામ ફ્લાઈટ્સ ઓપરેટ કરશે. આ માટે ટિકિટ બુકિંગ પણ એર ઈન્ડિયાની વેબસાઈટ દ્વારા કરવામાં આવશે. ટાટાની આગેવાની હેઠળના એર ઈન્ડિયાના વડા કેંપબેલ વિલ્સને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, નિયમનકારી મંજૂરી મળ્યા બાદ વિસ્તારાના વિમાનો અને ક્રૂ, 12 નવેમ્બરે એર ઈન્ડિયામાં જોડાશે.
સિંગાપોર એરલાઇન્સને મર્જર માટે કેન્દ્ર સરકાર પાસેથી એફડીઆઈ મંજૂરી મળી
મુંબઇ ગ્રેન ડીલર્સ એસોસિએશને જીએસટી સુધારા માટે અપ...
મુંબઈ, 24 ઓગસ્ટ: મુંબઇ ગ્રેન ડીલર્સ એસોસિએશને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, માનનીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ અને માનનીય ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી શ્રી પીય...
અમદાવાદમાં બનતો ઇતિહાસિક સબરમતી પુલ: બુલેટ ટ્રેન પ...
અમદાવાદ: દેશની પહેલી બુલેટ ટ્રેન માટેના મલ્ટી-મોડલ કોરીડોરના ભાગરૂપે, અમદાવાદ ખાતે સબરમતી નદી પર એક આધુનિક પુલનું નિર્માણ કરવામાં આવી રહ્ય...
વડોદરામાં પાણી કટોકટીની જાહેરાત: હવે 5 ઓગસ્ટે અડધા...
વડોદરા : વડોદરા મહાનગરપાલિકા હસ્તકના મહીસાગર નદીના રાયકા દોડકા ખાતે પાણીના સ્રોત સાથે લાઇન જોડવાનું કામ અગાઉ તા. 30 જુલાઈએ નક્કી કરવામાં આ...
અમદાવાદ : સાબરમતી નદીના કાંઠા માટે પૂરનું એલર્ટ: વ...
અમદાવાદ, 29 જુલાઇ 2025: ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે સાબરમતી ન...
મુંબઈ મહાપાલિકાના વોર્ડ 9માં ભાજપના શિવા શેટ્ટીનું...
મુંબઈ: 13 January 2026:મુંબઈ મહાપાલિકાની આગામી 15 જાન્યુઆરીએ યોજાનારી ચૂંટણીને લઈને શહેરભરમાં ચૂંટણી પ્રચારની મર્યાદા મંગળવારે સ...
ચારકોપમાં 5 ઉમેદવાર છતાં ભાજપ અને ઠાકરે સેનાના ઉમે...
મુંબઈ 12012026: મુંબઈ મહાપાલિકાની 15 જાન્યુઆરીએ યોજાનારી ચૂંટણીને લઈને ચારકોપના વોર્...
મહાપાલિકાના મલાડના વોર્ડ-47માં ત્રિપાંખિયો જંગ : ...
મુંબઈ 12012026 :મુંબઈ મહાપાલિકાના મલાડના વોર્ડ નંબર 47માં નવ ઉમેદવારો ચૂ઼ટણી જંગમાં છે, પરંતુ અહીં ત્રિપાંખિયા જંગમાં કોંગ્રેસ, ભાજપ અને શિવસેના યુ...
More Local News To You
Make every story matter—get news that resonates with you through your ABC Account.
અમદાવાદ : સાબરમતી નદીના કાંઠા માટે પૂરનું એલર્ટ: વાવાઝોડાની સ્થિતિ, તંત્રને સતર્ક રહેવા સૂચના
અમદાવાદ, 29 જુલ...
ઉત્તરાખંડ અલ્મોડા બસ દુર્ઘટનામાં, અત્યાર સુધીમાં 36ના મોત, 24 ઘાયલ
દેહરાદૂન : ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લાના સલ્ટ તાલુકા વિસ્તાર હેઠળ કુપી ...
રાજકોટમાં કેન્સર વોરિયર્સ, નવરાત્રિ ઉત્સવ 2024માં 3000 કેન્સર વોરિયર્સ ગરબે ઘૂમ્યા- સૌથી કઠોર ધર્મ એ માનવ સેવા અને તેની સારવારનો છે: મોરારી બાપુ
રાજકોટઅમદાવાદ : રાજકોટમાં કેન્સર વોરિયર્સ નવરાત્રિ ઉત્સવ 2024માં 3000...
Stay Connected
મુંબઈ મહાપાલિકાના વોર્ડ 9માં ભાજપના શિવા શેટ્ટીનું પલડું ભારે : કોઈ પણ સમયે કામ કરવા માટે જાણીતા શિવાભાઇ સ્થાનિક મતદારોમાં લોકપ્રિય
મુંબઈ: 13 January 2026:મુંબઈ મહાપાલિકાની આગામી 15 જાન્યુઆરીએ યોજાનારી ચૂંટણીને...
ચારકોપમાં 5 ઉમેદવાર છતાં ભાજપ અને ઠાકરે સેનાના ઉમેદવારની ટક્કર ચારકોપ વોર્ડ નં. 30માં ચૂંટણીનો રંગ ચઢ્યો
મુંબઈ 12012026: મુંબઈ મહાપાલિકાની ...
મહાપાલિકાના મલાડના વોર્ડ-47માં ત્રિપાંખિયો જંગ : કોંગ્રેસના ઉમેદવારને ઠેર ઠેરથી આવકાર
મુંબઈ 12012026 :મુંબઈ મહાપાલિકાના મલાડના વોર્ડ નંબર 47માં નવ ઉમેદવારો ચૂ઼ટણી જંગમાં છે, પરંતુ અહી...
Previous
Article