Gujarat : ઉત્તર ભારતીયોમાં છઠપૂજાનું અનેરું મહત્ત્વ છે, ત્યારે ગુજરાતમાં પણ આ પર્વનું મહત્ત્વ વધ્યું છે. ગુજરાતમાં ઠેર ઠેર વસતા ઉત્તર ભારતીયો દ્વારા છઠપૂજાની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી રહી છે.સુરતમાં સૌથી વધુ 7 લાખ લોકો દ્વારા ભગવાન સૂર્યનારાયણને અર્ધ્ય આપવામાં આવ્યું હતું.ઉત્તરપ્રદેશ ,બિહાર તેમજ અન્ય રાજ્ય માંથી આવીને અહીં રોજી રોટી માટે આવી વસેલા છે. ઉત્તર ભારતીયનો, સૌથી પ્રવિત્ર તહેવાર ગણાતા છઠ્ઠ પૂજા છેલ્લા કેટલાક વર્ષથી અહીં ધામધૂમથી ઉજવતા જોવા મળે છે જેને કારણે અહીં દિવાળી બાદ પણ દિવાળી જેવો માહોલ જોવા મળે છે.
રાતે લોકોને રહેવાનું હોવાથી ખૂબ દૂરના વિસ્તારમાંથી આવતા લોકો ગાદલાં, ઓશીકાં અને સૂવાની વ્યવસ્થા સાથે આવ્યા છે. આખી રાત તેઓ અહીં જાગશે અને ભજન-કીર્તન કરશે. જે લોકો નજીકના વિસ્તારમાં રહે છે તેઓ ઘરે પરત જતા રહ્યા હતા. આખી રાત ગીત અને ભજન જેવા કાર્યક્રમનું આયોજન પણ ઉત્તર ભારતીય સંગઠન દ્વારા કરવામાં આવ્યું છે. આખી રાત કાર્યક્રમ ચાલવાનો હોવાના કારણે મોટી સંખ્યામાં ચુસ્ત પોલીસ-બંદોબસ્ત અને ફાયરબ્રિગડની ટીમો રાખવામાં આવી છે.
બિહાર વિકાસ મંડળના અધ્યક્ષ પ્રભુનાથ પ્રસાદ યાદવે જણાવ્યું કે, સુરત મહાનગરપાલિકા દ્વારા સમગ્ર શહેરમાં 20 સ્થાન ઉપર છઠપૂજા માટેની વ્યવસ્થા કરી છે. આજે લોકો સાંજના સમયે આથમતા ભગવાન દીવાકરની પૂજા કરે છે અને કાલે સવારે જ્યારે સૂર્ય ઉદય થશે, ત્યારે પણ તાપીના તટ પર આવીને ભગવાનની પૂજા-અર્ચના કરશે અને ઉપવાસ રાખશે. આજે સાંજે લોકો પોતાના ઘરે પરત ફરશે અને પરંપરા મુજબ જે કોશી ભરવાની હોય છે તે કોશી ભરશે અને આવતીકાલે પ્રસાદી સાથે ફરીથી તાપી નદીના કિનારે પૂજા કરવા માટે પહોંચી જશે. ઊગતા સૂરજની સામે પારણા કરીને પોતાનો ઉપવાસ પૂર્ણ કરશે.
સુરતમાં લાખો ઉત્તર ભારતીયોએ સૂર્યનારાયણની કરી પૂજા
મુંબઇ ગ્રેન ડીલર્સ એસોસિએશને જીએસટી સુધારા માટે અપ...
મુંબઈ, 24 ઓગસ્ટ: મુંબઇ ગ્રેન ડીલર્સ એસોસિએશને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, માનનીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ અને માનનીય ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી શ્રી પીય...
અમદાવાદમાં બનતો ઇતિહાસિક સબરમતી પુલ: બુલેટ ટ્રેન પ...
અમદાવાદ: દેશની પહેલી બુલેટ ટ્રેન માટેના મલ્ટી-મોડલ કોરીડોરના ભાગરૂપે, અમદાવાદ ખાતે સબરમતી નદી પર એક આધુનિક પુલનું નિર્માણ કરવામાં આવી રહ્ય...
વડોદરામાં પાણી કટોકટીની જાહેરાત: હવે 5 ઓગસ્ટે અડધા...
વડોદરા : વડોદરા મહાનગરપાલિકા હસ્તકના મહીસાગર નદીના રાયકા દોડકા ખાતે પાણીના સ્રોત સાથે લાઇન જોડવાનું કામ અગાઉ તા. 30 જુલાઈએ નક્કી કરવામાં આ...
અમદાવાદ : સાબરમતી નદીના કાંઠા માટે પૂરનું એલર્ટ: વ...
અમદાવાદ, 29 જુલાઇ 2025: ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે સાબરમતી ન...
એપ્લોઝ એન્ટરટેઇનમેન્ટની ‘ગાંધી’ એ TIFF ના રેડ કાર્...
મુંબઈ:ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ TIFF માં એપ્લોઝ એન્ટરટેઇનમેન્ટની સિરીઝ ‘ગાંધી’, જેનું નિર્દેશન હંસલ મહેતાએ કર્યું છે, આંતરરાષ્ટ્રીય દર્શકો માટે રજૂ કરવામાં આવી...
શ્રી કચ્છી રાજગોર ટ્રસ્ટ, મુળુંડ દ્વારા ભવ્ય શૈક્ષ...
મુલુંડ, તા. ૩ ઓગસ્ટ, ૨૦૨૫ રવિવાર: શ્રી કચ્છી રાજગોર ટ્રસ્ટ, મુળુંડ — જે વર્ષ ૧૯૮૫થી મુંબ્રા થી ભિવંડી અને ભાંડુપ વિસ્તાર સુધી કાર્યરત છે...
વસઈ-વિરાર મનપાનું વિચિત્ર કૃત્ય: સ્મશાનમાં રમતો મા...
વસઈ-વિરાર : વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનનો નિયોજનનો અભાવ અને અસંવેદનશીલ સંચાલનનું વધુ એક ઉદાહરણ પ્રકાશમાં આવ્યું છે. જ્યાં મહાનગરપાલિકાના ઉદ્યાન વિભાગે વસઈના એક સ્મશાન...
ત્રીજા માળના મકાનમાં ઘુસવા માટે બીજી પત્નીએ ઉપયોગ ...
ભાયંદર : પતિના મકાન પર કબજો મેળવવા માટે બીજી પત્ની શીતલે મીરા રોડ ખાતે ક્રેનની મદદથી સીધા ત્રીજા માળની...
More Local News To You
Make every story matter—get news that resonates with you through your ABC Account.
રાજ્યપાલ અને મુખ્યમંત્રી એ ગુજરાતના નાગરિકો વતી પ્રધાનમંત્રીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી
ગાંધીનગર:ગરવી ગુજરાતના પનોતા પુત્ર, વિકસિત ભારતના સ્વપ્નદ્રષ્ટા અને વિ...
વડોદરા: બસ ડેપોથી 9 કિલો ગાંજાસમેત પરપ્રાંતીય કેરિયર ઝડપી, અમદાવાદનો સપ્લાયર વોન્ટેડ
ડોદરા:...
BRICS સમિટમાં ટક્કર: મોદી અને શી તણાવ ઘટાડવા માટે મળશે
નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચાઇનીઝ રાષ્ટ્રપતિ શી જિનપિ...
Stay Connected
એપ્લોઝ એન્ટરટેઇનમેન્ટની ‘ગાંધી’ એ TIFF ના રેડ કાર્પેટ પર ભારતનું ગૌરવ વધાર્યું
મુંબઈ:ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ TIFF માં એપ્લોઝ એન્ટરટેઇનમેન્ટની સિરીઝ ‘ગાંધી’, જેનું નિર્દેશન હંસલ મહેતાએ કર...
શ્રી કચ્છી રાજગોર ટ્રસ્ટ, મુળુંડ દ્વારા ભવ્ય શૈક્ષણિક સન્માન અને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
મુલુંડ, તા. ૩ ઓગસ્ટ, ૨૦૨૫ રવિવાર: શ્રી કચ્છી રાજગોર ટ્રસ્ટ, મુળુંડ — જે વર્ષ ૧૯૮૫થી મુ...
વસઈ-વિરાર મનપાનું વિચિત્ર કૃત્ય: સ્મશાનમાં રમતો માટેના સાધનો લગાવાયા, નાગરિકોમાં રોષ
વસઈ-વિરાર : વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનનો નિયોજનનો અભાવ અને અસંવેદનશીલ સંચાલનનું વધુ એક ઉદાહરણ પ્રકાશમાં આવ્યું છે. ...
Previous
Article