જૈન સમાજના પવિત્ર પર્યુષણ મહાપર્વમાં આખો જૈન સમાજ ભક્તિમય હોય છે. આ પર્વમાં મુંગા જનાવરો કતલખાનામાં જીવ ન ગુમાવે એ માટે જૈન સમાજના સક્રિય કાર્યકતાઓ અનેક પ્રયત્નો કરતાં હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પર્યુષણમાં 31 ઓગસ્ટ અને 7 સપ્ટેમ્બરના સંવત્સંરીના દિવસે માસ-મટનની દુકાનો બંધ રહે એ માટે વિવિધ જૈન સંસ્થાઓ સહિત સક્રિય કાર્યકતાઓ દ્વારા મહારાષ્ટ્રભરની મહાનગરપાલિકામાં વિનંતી પત્ર સોંપવામાં આવ્યા છે. એ પ્રમાણે ભિવંડી મહાનગરપાલિકા ક્ષેત્ર અંતર્ગત દુકાનોને નોટિસ આપવામાં આવી છે. જ્યારે અન્ય મહાનગરપાલિકા પણ આગામી દિવસોમાં નોટિસ બજાવવાની છે. આ વિશે જૈન સમાજના સક્રિય એક્ટિવિસ્ટ અશોક જૈનના કહેવા પ્રમાણે, મહારાષ્ટ્ર સરકારના પરિપત્ર મુજબ, મહારાષ્ટ્રમાં કતલખાના, માંસ વેચાણ અને મરઘી વેચાણની દુકાનો જૈનોના પર્યુષણના પ્રથમ દિવસ એટલે કે, 31 ઓગષ્ટ્ર અને છેલ્લા દિવસ 7 સપ્ટેમ્બર એમ બે દિવસ રાખવાનું ફરજિયાત છે. એ ઉપરાંત મહારાષ્ટ્રભરના તમામ કતલખાનાઓ, માંસ અને મરઘીની દુકાનોમાં પણ પ્રતિબંધનો અમલ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહયો છે.
જૈનોના પવિત્ર મહાપર્વ પર્યુષણમાં ભિવંડીમાં બે દિવસ માસ-મટનની દુકાનો બંધ રાખવા નોટિસો અપાય
મુંબઇ ગ્રેન ડીલર્સ એસોસિએશને જીએસટી સુધારા માટે અપ...
મુંબઈ, 24 ઓગસ્ટ: મુંબઇ ગ્રેન ડીલર્સ એસોસિએશને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, માનનીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ અને માનનીય ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી શ્રી પીય...
અમદાવાદમાં બનતો ઇતિહાસિક સબરમતી પુલ: બુલેટ ટ્રેન પ...
અમદાવાદ: દેશની પહેલી બુલેટ ટ્રેન માટેના મલ્ટી-મોડલ કોરીડોરના ભાગરૂપે, અમદાવાદ ખાતે સબરમતી નદી પર એક આધુનિક પુલનું નિર્માણ કરવામાં આવી રહ્ય...
વડોદરામાં પાણી કટોકટીની જાહેરાત: હવે 5 ઓગસ્ટે અડધા...
વડોદરા : વડોદરા મહાનગરપાલિકા હસ્તકના મહીસાગર નદીના રાયકા દોડકા ખાતે પાણીના સ્રોત સાથે લાઇન જોડવાનું કામ અગાઉ તા. 30 જુલાઈએ નક્કી કરવામાં આ...
અમદાવાદ : સાબરમતી નદીના કાંઠા માટે પૂરનું એલર્ટ: વ...
અમદાવાદ, 29 જુલાઇ 2025: ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે સાબરમતી ન...
મુંબઈ મહાપાલિકાના વોર્ડ 9માં ભાજપના શિવા શેટ્ટીનું...
મુંબઈ: 13 January 2026:મુંબઈ મહાપાલિકાની આગામી 15 જાન્યુઆરીએ યોજાનારી ચૂંટણીને લઈને શહેરભરમાં ચૂંટણી પ્રચારની મર્યાદા મંગળવારે સ...
ચારકોપમાં 5 ઉમેદવાર છતાં ભાજપ અને ઠાકરે સેનાના ઉમે...
મુંબઈ 12012026: મુંબઈ મહાપાલિકાની 15 જાન્યુઆરીએ યોજાનારી ચૂંટણીને લઈને ચારકોપના વોર્...
મહાપાલિકાના મલાડના વોર્ડ-47માં ત્રિપાંખિયો જંગ : ...
મુંબઈ 12012026 :મુંબઈ મહાપાલિકાના મલાડના વોર્ડ નંબર 47માં નવ ઉમેદવારો ચૂ઼ટણી જંગમાં છે, પરંતુ અહીં ત્રિપાંખિયા જંગમાં કોંગ્રેસ, ભાજપ અને શિવસેના યુ...
More Local News To You
Make every story matter—get news that resonates with you through your ABC Account.
Previous
Article