નવી દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, અખંડ માનવતાવાદના પ્રણેતા પંડિત દીનદયાલ ઉપાધ્યાયને આજે તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વડાપ્રધાને એક્સ હેન્ડલ પર એક વીડિયો અપલોડ કર્યો અને પંડિત દીનદયાલ ઉપાધ્યાયના જીવન પ્રસંગોની ચર્ચા કરી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના એક્સ હેન્ડલ પર લખ્યું, "મહાન રાષ્ટ્રવાદી વિચારક પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીને તેમની જન્મજયંતિ પર હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ. તેમની અંત્યોદયની અવધારણા, વિકસિત ભારતના વિઝનને પ્રાપ્ત કરવામાં અમૂલ્ય ભૂમિકા ભજવશે. તેમનું દેશ પ્રત્યેનું સમર્પણ અને સેવા અવિસ્મરણીય રહેશે".
ભાજપની વેબસાઈટ પર પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જીવનની વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. એવું જણાવવામાં આવ્યું છે કે, પંડિત દીનદયાલ ઉપાધ્યાય 1953 થી 1968 સુધી ભારતીય જનસંઘના નેતા હતા. ગંભીર ફિલોસોફર અને ઊંડા વિચારક હોવા ઉપરાંત, તેઓ એક સમર્પિત આયોજક અને નેતા હતા જેમણે જાહેર જીવનમાં વ્યક્તિગત શુચિતા અને ગરિમા ના ઉચ્ચતમ પરિમાણો સ્થાપિત કર્યા હતા.
વડાપ્રધાન મોદીએ, પંડિત દીનદયાલ ઉપાધ્યાયને તેમની જન્મજયંતિ પર નમન કર્યા
મુંબઇ ગ્રેન ડીલર્સ એસોસિએશને જીએસટી સુધારા માટે અપ...
મુંબઈ, 24 ઓગસ્ટ: મુંબઇ ગ્રેન ડીલર્સ એસોસિએશને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, માનનીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ અને માનનીય ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી શ્રી પીય...
અમદાવાદમાં બનતો ઇતિહાસિક સબરમતી પુલ: બુલેટ ટ્રેન પ...
અમદાવાદ: દેશની પહેલી બુલેટ ટ્રેન માટેના મલ્ટી-મોડલ કોરીડોરના ભાગરૂપે, અમદાવાદ ખાતે સબરમતી નદી પર એક આધુનિક પુલનું નિર્માણ કરવામાં આવી રહ્ય...
વડોદરામાં પાણી કટોકટીની જાહેરાત: હવે 5 ઓગસ્ટે અડધા...
વડોદરા : વડોદરા મહાનગરપાલિકા હસ્તકના મહીસાગર નદીના રાયકા દોડકા ખાતે પાણીના સ્રોત સાથે લાઇન જોડવાનું કામ અગાઉ તા. 30 જુલાઈએ નક્કી કરવામાં આ...
અમદાવાદ : સાબરમતી નદીના કાંઠા માટે પૂરનું એલર્ટ: વ...
અમદાવાદ, 29 જુલાઇ 2025: ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે સાબરમતી ન...
એપ્લોઝ એન્ટરટેઇનમેન્ટની ‘ગાંધી’ એ TIFF ના રેડ કાર્...
મુંબઈ:ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ TIFF માં એપ્લોઝ એન્ટરટેઇનમેન્ટની સિરીઝ ‘ગાંધી’, જેનું નિર્દેશન હંસલ મહેતાએ કર્યું છે, આંતરરાષ્ટ્રીય દર્શકો માટે રજૂ કરવામાં આવી...
શ્રી કચ્છી રાજગોર ટ્રસ્ટ, મુળુંડ દ્વારા ભવ્ય શૈક્ષ...
મુલુંડ, તા. ૩ ઓગસ્ટ, ૨૦૨૫ રવિવાર: શ્રી કચ્છી રાજગોર ટ્રસ્ટ, મુળુંડ — જે વર્ષ ૧૯૮૫થી મુંબ્રા થી ભિવંડી અને ભાંડુપ વિસ્તાર સુધી કાર્યરત છે...
વસઈ-વિરાર મનપાનું વિચિત્ર કૃત્ય: સ્મશાનમાં રમતો મા...
વસઈ-વિરાર : વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનનો નિયોજનનો અભાવ અને અસંવેદનશીલ સંચાલનનું વધુ એક ઉદાહરણ પ્રકાશમાં આવ્યું છે. જ્યાં મહાનગરપાલિકાના ઉદ્યાન વિભાગે વસઈના એક સ્મશાન...
ત્રીજા માળના મકાનમાં ઘુસવા માટે બીજી પત્નીએ ઉપયોગ ...
ભાયંદર : પતિના મકાન પર કબજો મેળવવા માટે બીજી પત્ની શીતલે મીરા રોડ ખાતે ક્રેનની મદદથી સીધા ત્રીજા માળની...
More Local News To You
Make every story matter—get news that resonates with you through your ABC Account.
ઉંચી સુરક્ષા ચેતવણીના પગલે ગુજરાત સરકારનો નિર્ણય: 15 મે સુધી તમામ કાર્યક્રમોમાં ફટાકડા અને ડ્રોન પર પ્રતિબંધ
અમ...
વરસાદે આંશિક વિરામ લેતા પાટણ જિલ્લાના વિવિધ ગામોમાં પાણીજન્ય અને વાહકજન્ય રોગ અટકાયતી પગલા લેવાયા
પાટણ: રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે કેટલાંક જિલ્લાઓમાં અતિભારે વરસાદ વરસ્યો છે....
કચ્છમાં પોલીસ કાર્યવાહી: ગુના ધરાવતા હિસ્ટ્રીશીટરોના દબાણ પર બુલડોઝર ફરવાયું
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં પ્રભાવ ધરાવનારાં તત્વો દ્વ...
Stay Connected
એપ્લોઝ એન્ટરટેઇનમેન્ટની ‘ગાંધી’ એ TIFF ના રેડ કાર્પેટ પર ભારતનું ગૌરવ વધાર્યું
મુંબઈ:ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ TIFF માં એપ્લોઝ એન્ટરટેઇનમેન્ટની સિરીઝ ‘ગાંધી’, જેનું નિર્દેશન હંસલ મહેતાએ કર...
શ્રી કચ્છી રાજગોર ટ્રસ્ટ, મુળુંડ દ્વારા ભવ્ય શૈક્ષણિક સન્માન અને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
મુલુંડ, તા. ૩ ઓગસ્ટ, ૨૦૨૫ રવિવાર: શ્રી કચ્છી રાજગોર ટ્રસ્ટ, મુળુંડ — જે વર્ષ ૧૯૮૫થી મુ...
વસઈ-વિરાર મનપાનું વિચિત્ર કૃત્ય: સ્મશાનમાં રમતો માટેના સાધનો લગાવાયા, નાગરિકોમાં રોષ
વસઈ-વિરાર : વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનનો નિયોજનનો અભાવ અને અસંવેદનશીલ સંચાલનનું વધુ એક ઉદાહરણ પ્રકાશમાં આવ્યું છે. ...
Previous
Article