નવી દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, અખંડ માનવતાવાદના પ્રણેતા પંડિત દીનદયાલ ઉપાધ્યાયને આજે તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વડાપ્રધાને એક્સ હેન્ડલ પર એક વીડિયો અપલોડ કર્યો અને પંડિત દીનદયાલ ઉપાધ્યાયના જીવન પ્રસંગોની ચર્ચા કરી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના એક્સ હેન્ડલ પર લખ્યું, "મહાન રાષ્ટ્રવાદી વિચારક પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીને તેમની જન્મજયંતિ પર હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ. તેમની અંત્યોદયની અવધારણા, વિકસિત ભારતના વિઝનને પ્રાપ્ત કરવામાં અમૂલ્ય ભૂમિકા ભજવશે. તેમનું દેશ પ્રત્યેનું સમર્પણ અને સેવા અવિસ્મરણીય રહેશે".
ભાજપની વેબસાઈટ પર પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જીવનની વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. એવું જણાવવામાં આવ્યું છે કે, પંડિત દીનદયાલ ઉપાધ્યાય 1953 થી 1968 સુધી ભારતીય જનસંઘના નેતા હતા. ગંભીર ફિલોસોફર અને ઊંડા વિચારક હોવા ઉપરાંત, તેઓ એક સમર્પિત આયોજક અને નેતા હતા જેમણે જાહેર જીવનમાં વ્યક્તિગત શુચિતા અને ગરિમા ના ઉચ્ચતમ પરિમાણો સ્થાપિત કર્યા હતા.
વડાપ્રધાન મોદીએ, પંડિત દીનદયાલ ઉપાધ્યાયને તેમની જન્મજયંતિ પર નમન કર્યા
મુંબઇ ગ્રેન ડીલર્સ એસોસિએશને જીએસટી સુધારા માટે અપ...
મુંબઈ, 24 ઓગસ્ટ: મુંબઇ ગ્રેન ડીલર્સ એસોસિએશને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, માનનીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ અને માનનીય ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી શ્રી પીય...
અમદાવાદમાં બનતો ઇતિહાસિક સબરમતી પુલ: બુલેટ ટ્રેન પ...
અમદાવાદ: દેશની પહેલી બુલેટ ટ્રેન માટેના મલ્ટી-મોડલ કોરીડોરના ભાગરૂપે, અમદાવાદ ખાતે સબરમતી નદી પર એક આધુનિક પુલનું નિર્માણ કરવામાં આવી રહ્ય...
વડોદરામાં પાણી કટોકટીની જાહેરાત: હવે 5 ઓગસ્ટે અડધા...
વડોદરા : વડોદરા મહાનગરપાલિકા હસ્તકના મહીસાગર નદીના રાયકા દોડકા ખાતે પાણીના સ્રોત સાથે લાઇન જોડવાનું કામ અગાઉ તા. 30 જુલાઈએ નક્કી કરવામાં આ...
અમદાવાદ : સાબરમતી નદીના કાંઠા માટે પૂરનું એલર્ટ: વ...
અમદાવાદ, 29 જુલાઇ 2025: ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે સાબરમતી ન...
મુંબઈ મહાપાલિકાના વોર્ડ 9માં ભાજપના શિવા શેટ્ટીનું...
મુંબઈ: 13 January 2026:મુંબઈ મહાપાલિકાની આગામી 15 જાન્યુઆરીએ યોજાનારી ચૂંટણીને લઈને શહેરભરમાં ચૂંટણી પ્રચારની મર્યાદા મંગળવારે સ...
ચારકોપમાં 5 ઉમેદવાર છતાં ભાજપ અને ઠાકરે સેનાના ઉમે...
મુંબઈ 12012026: મુંબઈ મહાપાલિકાની 15 જાન્યુઆરીએ યોજાનારી ચૂંટણીને લઈને ચારકોપના વોર્...
મહાપાલિકાના મલાડના વોર્ડ-47માં ત્રિપાંખિયો જંગ : ...
મુંબઈ 12012026 :મુંબઈ મહાપાલિકાના મલાડના વોર્ડ નંબર 47માં નવ ઉમેદવારો ચૂ઼ટણી જંગમાં છે, પરંતુ અહીં ત્રિપાંખિયા જંગમાં કોંગ્રેસ, ભાજપ અને શિવસેના યુ...
More Local News To You
Make every story matter—get news that resonates with you through your ABC Account.
પ્રધાનમંત્રીશ્રી અને સોમનાથ ટ્રસ્ટના માન.અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદીના 74માં જન્મદિને, સોમનાથમાં ધાર્મિક પૂજન અને જનસેવા નો સંકલ્પ
સોમનાથ:રાષ્ટ્રના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી તેમજ શ્રી સોમનાથ ટ્રસ્ટના માન...
દક્ષિણ ગુજરાતના વ્યારામાં સવા આઠ ઈંચ ખાબકતાં પાણી જ પાણી
અમદાવાદ:હવામાન વિભાગે રાજ્યમાં 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી...
એક સર્વે અનુસાર સરકારના વકફ સુધારા બિલને દેશમાં વ્યાપક જન સમર્થન: લધુમતી ગણાતો જૈન સમાજ પણ સુધારાની તરફેણમાં આગળ આવ્યો
જય શાહ મુંબઈ:
ચક્રવાતી તૂફાન 'દાના' પશ્ચિમ બંગાળ અને ઓડિશા પર હુમલો કરે છે: ભારે વરસાદ અને તેજ પવનની નોંધાઈ છે
કોલકાતા : ચક્રવાતી તૂફાન દાના ના લૅન્ડફોલ પછી પશ્ચિમ બંગાળ અને ઓડિશા...
Stay Connected
મુંબઈ મહાપાલિકાના વોર્ડ 9માં ભાજપના શિવા શેટ્ટીનું પલડું ભારે : કોઈ પણ સમયે કામ કરવા માટે જાણીતા શિવાભાઇ સ્થાનિક મતદારોમાં લોકપ્રિય
મુંબઈ: 13 January 2026:મુંબઈ મહાપાલિકાની આગામી 15 જાન્યુઆરીએ યોજાનારી ચૂંટણીને...
ચારકોપમાં 5 ઉમેદવાર છતાં ભાજપ અને ઠાકરે સેનાના ઉમેદવારની ટક્કર ચારકોપ વોર્ડ નં. 30માં ચૂંટણીનો રંગ ચઢ્યો
મુંબઈ 12012026: મુંબઈ મહાપાલિકાની ...
મહાપાલિકાના મલાડના વોર્ડ-47માં ત્રિપાંખિયો જંગ : કોંગ્રેસના ઉમેદવારને ઠેર ઠેરથી આવકાર
મુંબઈ 12012026 :મુંબઈ મહાપાલિકાના મલાડના વોર્ડ નંબર 47માં નવ ઉમેદવારો ચૂ઼ટણી જંગમાં છે, પરંતુ અહી...
Previous
Article