સોમનાથ : ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળ ખાતે આહીર સમુદાયના ભવ્ય નવરાત્રી મહોત્સવ માં એકીસાથે 12 હજાર થી વધુ આહીર-આહીરાણી ઓ પારંપરિક પરિધાન સાથે માં આદ્ય શક્તિ ની આરાધના સમાન ગરબે ઘૂમતા આકર્ષક નું કેન્દ્ર બન્યા તો આહીર સમાજ ના મહેમાન બની પધારેલા રાજભા ગઢવી આ દ્રશ્ય જોઈ પોતે સ્ટેજ પર આવી આહીર સમુદાય ના ઉજળા ઇતિહાસ સાથે રાસ ગરબા ની રમઝટ બોલાવતા ઉત્સાહસભર માહોલ સર્જાયો હતો.
વેરાવળ બાયપાસ સ્થિત આહીર સમાજ ની વિશાળ વાડી ના પ્રાંગણ માં આહીર સમાજ ના યુવાનો દ્વારા વડીલો ના માર્ગદર્શન હેઠળ નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવે છે જેમાં વેરાવળ સોમનાથ શહેર ઉપરાંત, વેરાવળ, તાલાલા, અને સુત્રાપાડા તાલુકા માંથી આહીર સમાજ ના પરિવારો ઉત્સાહભેર જોડાય છે.
ગત રાત્રી ના આહીર સમાજ ના નવરાત્રી મહોત્સવ માં જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, લોક સાહિત્યકાર રાજભા ગઢવી સહિત અનેક સમાજ શ્રેષ્ઠીઓ મહેમાન બન્યા હતા ત્યારે આહીર સમુદાય ના ભાઈઓ બહેનો ને પોતાના પારંપરિક પરિધાન સાથે માતાજી ના ગરબે ઘૂમતા જોઈ આકર્ષક નું કેન્દ્ર બન્યા હતા અને આહીર સમાજ ના નવરાત્રી મહોત્સવ માં મહેમાન બની પધારેલા લોક સાહિત્યકાર રાજભા ગઢવી એ પણ રાસ ગરબા ની રમઝટ બોલાવી હતી.
અંદાજે 12 હજાર થી વધુ આહીર-આહીરણીઓ પરંપરાગત પરિધાન સાથે આહીર સમાજના વિશાળ પ્રાંગણ માં માં આદ્ય શક્તિ ની આરાધના કરતા ગરબે ઘૂમતા અનેરા આકર્ષક નું કેન્દ્ર બન્યા હતા.
નવરાત્રી મહોત્સવ માં આહીર સમાજ ના અગ્રણી હીરા જોટવા, હમીર બારડ, અમુ સોલંકી, મેરુ પંપાણીયા, નરેન્દ્ર જોટવા, એડવોકેટ હમીરભાઈ વાળા, હીરા રામ, વેજા વાળા સહિત જ્ઞાતિ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સમાજ ના યુવાનો ને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
વેરાવળમાં આહીર સમુદાય આયોજીત નવરાત્રી મહોત્સવ આકર્ષક નું કેન્દ્ર ,એકીસાથે 12 હજાર થી વધુ આહીર-આહીરાણીઓ પરંપરાગત પરિધાન સાથે ગરબે ઘૂમ્યા.
મુંબઇ ગ્રેન ડીલર્સ એસોસિએશને જીએસટી સુધારા માટે અપ...
મુંબઈ, 24 ઓગસ્ટ: મુંબઇ ગ્રેન ડીલર્સ એસોસિએશને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, માનનીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ અને માનનીય ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી શ્રી પીય...
અમદાવાદમાં બનતો ઇતિહાસિક સબરમતી પુલ: બુલેટ ટ્રેન પ...
અમદાવાદ: દેશની પહેલી બુલેટ ટ્રેન માટેના મલ્ટી-મોડલ કોરીડોરના ભાગરૂપે, અમદાવાદ ખાતે સબરમતી નદી પર એક આધુનિક પુલનું નિર્માણ કરવામાં આવી રહ્ય...
વડોદરામાં પાણી કટોકટીની જાહેરાત: હવે 5 ઓગસ્ટે અડધા...
વડોદરા : વડોદરા મહાનગરપાલિકા હસ્તકના મહીસાગર નદીના રાયકા દોડકા ખાતે પાણીના સ્રોત સાથે લાઇન જોડવાનું કામ અગાઉ તા. 30 જુલાઈએ નક્કી કરવામાં આ...
અમદાવાદ : સાબરમતી નદીના કાંઠા માટે પૂરનું એલર્ટ: વ...
અમદાવાદ, 29 જુલાઇ 2025: ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે સાબરમતી ન...
મુંબઈ મહાપાલિકાના વોર્ડ 9માં ભાજપના શિવા શેટ્ટીનું...
મુંબઈ: 13 January 2026:મુંબઈ મહાપાલિકાની આગામી 15 જાન્યુઆરીએ યોજાનારી ચૂંટણીને લઈને શહેરભરમાં ચૂંટણી પ્રચારની મર્યાદા મંગળવારે સ...
ચારકોપમાં 5 ઉમેદવાર છતાં ભાજપ અને ઠાકરે સેનાના ઉમે...
મુંબઈ 12012026: મુંબઈ મહાપાલિકાની 15 જાન્યુઆરીએ યોજાનારી ચૂંટણીને લઈને ચારકોપના વોર્...
મહાપાલિકાના મલાડના વોર્ડ-47માં ત્રિપાંખિયો જંગ : ...
મુંબઈ 12012026 :મુંબઈ મહાપાલિકાના મલાડના વોર્ડ નંબર 47માં નવ ઉમેદવારો ચૂ઼ટણી જંગમાં છે, પરંતુ અહીં ત્રિપાંખિયા જંગમાં કોંગ્રેસ, ભાજપ અને શિવસેના યુ...
More Local News To You
Make every story matter—get news that resonates with you through your ABC Account.
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને ચંદનના લેપથી વિશેષ શ્રૃંગાર કરવામાં આવ્યો
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને ચંદનના લેપથી વિશેષ શ્રૃંગાર કરવામાં આવ્યોગિર સોમનાથ: શ્રાવણ શુક...
Stay Connected
મુંબઈ મહાપાલિકાના વોર્ડ 9માં ભાજપના શિવા શેટ્ટીનું પલડું ભારે : કોઈ પણ સમયે કામ કરવા માટે જાણીતા શિવાભાઇ સ્થાનિક મતદારોમાં લોકપ્રિય
મુંબઈ: 13 January 2026:મુંબઈ મહાપાલિકાની આગામી 15 જાન્યુઆરીએ યોજાનારી ચૂંટણીને...
ચારકોપમાં 5 ઉમેદવાર છતાં ભાજપ અને ઠાકરે સેનાના ઉમેદવારની ટક્કર ચારકોપ વોર્ડ નં. 30માં ચૂંટણીનો રંગ ચઢ્યો
મુંબઈ 12012026: મુંબઈ મહાપાલિકાની ...
મહાપાલિકાના મલાડના વોર્ડ-47માં ત્રિપાંખિયો જંગ : કોંગ્રેસના ઉમેદવારને ઠેર ઠેરથી આવકાર
મુંબઈ 12012026 :મુંબઈ મહાપાલિકાના મલાડના વોર્ડ નંબર 47માં નવ ઉમેદવારો ચૂ઼ટણી જંગમાં છે, પરંતુ અહી...
Previous
Article